કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત આદિમ જૂથોના વિકાસ માટે PM-JANMAN મહાઅભિયાન હેઠળ કાર્યક્રમમાં આદિમ જૂથના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીશ્રી સંવાદનો લાઇવ પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો તથા મહાનુભાવોના હસ્તે
#PVTG
યોજનાના લાભાર્થીઓને વિવિધ લાભો એનાયત કરાયા હતા.