સહકારી ક્ષેત્રમાં અગ્રેસર એવા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા ખાતે આયોજિત ગ્રામસભામાં વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા સ્થાનિક આગેવાનો સાથે હાજર રહેવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું.
નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ ખાતે BSFના અધિકારીશ્રીઓ અને જવાનો સાથે ‘સીમા સુરક્ષા પ્રહરી સંમેલન’માં સહભાગી બનવાનો અવસર ખૂબ ઊર્જાદાયી રહ્યો.
સીમાની સુરક્ષા કરતા જવાનોને મળવાથી હંમેશા નવી ઊર્જા અને ઉત્સાહ મળે છે. લોકો પણ નડાબેટમાં સીમા દર્શન માટે આવે ત્યારે BSFના જવાનોને મળીને રોમાંચ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તેમની બનાસકાંઠાના નડાબેટ ખાતેની મુલાકાત દરમિયાન શ્રી નડેશ્વરી માતાના મંદિરે જઈને દર્શન કર્યા હતા તેમજ ગુજરાતની જનતાના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. શ્રી નડેશ્વરી માતાના દર્શને પહોંચેલા મુખ્યમંત્રીશ્રીને મંદિરના ટ્રસ્ટીઓએ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને હાર્દિક શુભકામના.
યોગ એ આપણા ઋષિમુનિઓએ માણસજાતને આપેલી અણમોલ વિરાસત છે. યોગ એ શરીર, મન અને આત્માની સંવાદિતા સાધનારી સાધના છે.. એ જીવનને પરમ ઉન્નતિના માર્ગે વાળતી સોગાત છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દુનિયાના અનેક દેશો
મુખ્યમંત્રીશ્રીએ ઇતિહાસમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવી યોગને દૈનિક જીવનમાં અપનાવવા આહવાન કરતાં જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ ખાતે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા અન્ય મહાનુભાવો સાથે
#InternationalYogaDay
ની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થયા હતા તથા યોગાભ્યાસ કરીને નાગરિકોને નિરોગી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા ખાતે વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ સ્થાનિક આગેવાનો-અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ.
મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતો, ગામના આગેવાનો, મહિલાઓ અને
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે રમતગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ યોગ બોર્ડના અધ્યક્ષશ્રી સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આગામી તા.21 જૂનના રોજ યોજાનારા 10મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની રાજ્યમાં ઉજવણીના આયોજનને આખરી ઓપ આપ્યો હતો.
ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ!
UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતના કોઈ
21મી મે, એન્ટીટેરેરિઝમ દિવસ નિમિત્તે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓએ દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ સામે નિડરતાપૂર્વક લડવા અંગેના શપથ લેવામાં આવ્યા.