#Salute
to our
#HealthCareHeros
લગ્નના ચોથા જ દિવસે ફરજ પર હાજર થયા
ડાયેટ વિભાગના સહકર્મીઓ કોરોનાથી સંક્રમિત થતા નવવધુ આરતીબહેને કામે વળગીને પરિસ્થિતિ સંભાળી
અંગત જીવન કરતા પોતાના દર્દીઓને પ્રાથમિકતા આપી
"સ્વ" નહિં પરંતુ "સમષ્ટિ" માટે કામ કરવાનો આ સમય છે : આરતીબેન ગજ્જર
@JayantiRavi
ઘણા લોકોને સારા કામ ના કારણે તાત્કાલીક ફરજ પરથી હટાવ્યા.... જ્યારે કોઈ ને કોઈ બીજી જગ્યાએ ફરજ પર હાજર થવાનું હોવા છતાં જઇ નથી રહયા.... સમજાય તો વંદન 🙏🏻 🙏🏻